વાંકલ ગ્રામપંચાયત દ્વારા જાહેર નોટિસથી જાણ કરાઈ. વાંકલ ગામની જાહેર જનતા (સર્વે વેપારીભાઈઓ તેમજ ગ્રામજનો) ને જણાવવાનું કે કોરોના મહામારીની હજુ પણ વકરી રહેલી અને...
આર.એસ.એસ. માંગરોળનાં સ્વવાહક અને સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા વાંકલ બજારમાં આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ વાંકલ બજારમાં આર.એસ.એસ. ના સ્વવાહક જગદીશ પટેલ,...
વિશ્વ વિખ્યાત મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલ સંત હિઝ હોલીનેસ ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફે મોટામિયાં ચિશ્તી (ર.હ) સાહેબનો આસ્તાનો પાલેજ ખાતે આવેલ છે, જયાં દર...
– કોરોના સારવાર માટે પ્રજાના પ્રશ્નોને વહિવટીતંત્ર સુધી પહોંચાડી સરળતાથી ઉકેલ લાવવા માટે કંટ્રોલરૂમ થકી સતત પ્રયાસો. દેશમાં આવેલી વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેર આકસ્મિક,...
માંગરોળ તાલુકાના વાંકલ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી કોરોના મહામારીને કાબુમાં લેવા માટે વાંકલ ગામને તારીખ 21 થી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ...
સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. ત્યારે અહીંના રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોવિડ કેર સેન્ટર તાત્કાલિક ધોરણે...