માંગરોલ તાલુકાના વેલાછા ગામના વતની અને હાલ અમેરિકા વસતા એવા ડૉ. ભરતભાઈ મોદી સાહેબ દ્વારા વેલાછા શાળાના તમામ બાળકોને 150000/- રુપિયાના ખર્ચે 2 જોડી યુનિફોર્મ...
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત તાલુકા કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ મોટીનરોલી, હથોડા, પાલોદ, સિયાલજ, મોટા બોરસરા ગામોમાં કાનૂની શિબિર યોજાય. સુરત જિલ્લાના ચેરમેન વી.કે.વ્યાસ...
માંગરોળ અને વાલિયા તાલુકાના વિદ્યાર્થીઓ માટે દોડાવવામાં આવતી વાંકલ રાજપરા એસ.ટી રુટને ટિકિટ કાઢવાનું મશીન નહીં હોવાના બહાના હેઠળ રદ કરી દેવાતા અનેક વિદ્યાર્થીઓ રસ્તા...
પ્રાપ્ત માહિતી મુજબ માંગરોલ તાલુકાના 6 જેટલાં ગામોમાં સુરત અને બારડોલી વિજિલન્સ સ્કવોડના અધિકારી એચ.આર.મોદી ના માર્ગદર્શન અને દોરવણી હેઠળ માંગરોળ તાલુકા બાર જેટલાં ગામોમાં...
ઉમરપાડા તાલુકા મથક ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મેરેથોનનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય નેહરૂ યુવા કેન્દ્ર-સુરત સ્વચ્છ ભારત...