વસ્તાન ગામના ખેડૂત પશુ પાલક અબ્દુલભાઇ આદમભાઈ રંદેરાના ઘર આંગણે બાંધેલ ચાર બકરાઓનો રાત્રી દરમિયાન દીપડાએ શિકાર કર્યો હતો. રહેણાક વિસ્તારમાં દીપડા પશુનું મારણ કરતા...
ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામ ખાતે ડી.વાય.એસ.પી દ્વારા પી.એસ.આઇ અને લોક રક્ષક દળ પોલીસ વિભાગની ભરતી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો. ચોખવાડા ગામના નવનિર્મિત રમત મેદાનમાં પોલીસ...
અદાણી ગૃપ દ્વારા Run 4 Soldiers મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય કક્ષાનાં 3000 જેટલાં સ્પર્ધકો ખૂબ જ ઉત્સાહભેર જોડાયાં...
આજરોજ તાલુકા મથક માંગરોળમા આવેલ કોર્ટમાં ભારતના સંવિધાન દિવસ અંતર્ગત કોર્ટ પરિસરમાં સિનિયર સિવિલ જજ સાહેબ એમ બી દવેની અધ્યક્ષતામાં ભારતના સંવિધાનની ઉદ્દેશીકા એક સાથે...