માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી વન અને આદિજાતિ વિકાસ અને મહિલા બાળ કલ્યાણ વિભાગના ગણપતસિંહ વસાવા સાહેબે ઉમરપાડા તાલુકામાં વિવિધ વિકાસના કામો જેવા...
માંગરોળ તાલુકાના આંબાવાડી ખરેડા માર્ગ પર ધોળેદિવસે લૂંટારુઓએ યોજનાબદ્ધ રીતે દૂધ મંડળીના મંત્રીને મોટી લૂંટ કરવાના ઇરાદે રસ્તા વચ્ચે આંતરી રોકડ રકમની લૂંટ કરવાનો પ્રયાસ...
પ્રતિ વર્ષ જી.સી.આર.ટી. ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરતના સંયુક્ત ઉપક્રમે ઇન્સપાયર ઍવૉર્ડ- માનાક યોજના (INSPIRE AWARD SCHEME) અંતર્ગત વર્ષ 2021-22 માટે સુરત જિલ્લામાંથી...
સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાનાં ચિતલદા ગામનાં વતની અને હાલ માંડવી તાલુકાનાં પુના ગામે શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા અરુણભાઈ વસાવાએ પરંપરાગત આદિવાસી રીતિ...
માંગરોળ તાલુકામાં ૭૦૦ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલી અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ જીવાદોરી સમાન બનનારી વડ ગોડધા ઉદૃવહન સિંચાઇ યોજનાની પાઈપલાઈનમાંથી વારંવાર ચોર ઈસમો દ્વારા...
માંગરોલ તથા ઉમરપાડા તાલુકાના મુખ્ય માર્ગોના નવીનીકરણ માટે ગણપતભાઇ વસાવાની પ્રબળ રજૂઆતને પગલે રાજ્ય સરકારે રૂા.૨૦ કરોડની ગ્રાન્ટ મંજૂર કરતા બંને તાલુકાના લોકોમાં ખુશીની લહેર...
૧૫૬- માંગરોળ તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી વન અને આદિજાતિ વિકાસ અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ગણપતસિંહ વસાવા સાહેબના પ્રયાસથી માંગરોળ તાલુકામાં વિવિધ...