ઉમરપાડામાં નવનિર્માણ યુવા સંગઠન અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ગઈ તા. 20 મી તારીખે સમાજને કનડતા પ્રશ્નો મુદ્દે આપવામાં આવેલ આવેદનપત્રનો કોઈ જવાબ નહીં મળતા...
માંગરોળ તાલુકા સસ્તા અનાજની દુકાનના સંચાલકના પ્રમુખ પદેથી હિતેન્દ્ર ભટ્ટે રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું કે નાતંદુરસ્ત તબિયતને કારણે એમણે રાજીનામું આપ્યું છે. તેઓ હાલ...
સાયણ-કુડસદ સ્ટેશન વચ્ચેના રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજ બનાવવાનું કાર્ય પ્રગતિમાં હોવાથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. વાહન...
માંગરોળ તાલુકાના રટોટી, સણધરા, અને ઓગણીસા, ગામની વચ્ચે આવેલ ઐતિહાસિક બણભા ડુંગરે દશેરા પર્વ નિમિત્તે ભરાતા મેળામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને દેવ દર્શન...
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. નવરાત્રી મહોત્સવ ઉજવણીમાં નર્સરીથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ગરબા અને દાંડિયા રમ્યા...
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી અને પર્યાવરણ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. વાંકલ વન વિભાગ રેન્જ...
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે અંબાજી મંદિરના પટાંગણમાં હોમહવન તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી. પંડયા ધ્રુવ તેમજ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત સુંદર રીતે વિધિ વિધાન કરવામાં...
માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે 32 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ થયું હતું. આંબાવાડી ગામે ભૂખી નદી ઉપર અઢી...
તાજેતરમાં અમદાવાદના અદાણી ગ્રુપના ગ્લોબલ કોર્પોરેટ હાઉસ ખાતે ગ્રામ ભારતીના નામે એક પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત અને બીજા અનેક રાજ્યોની બહેનો પોતાના હાથે બનાવેલી વસ્તુઓનું...