માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે શિક્ષક દિવસ ઉજવણી કરાઇ
શિક્ષક દિવસનો મુખ્ય હેતુ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવાનો અને આદર્શ શિક્ષક તરીકેના ગુણો વિકસાવવાનો હતો. બાળકોમાં સારા સંસ્કારનો વિકાસ થાય અને નવી પેઢીના પાયાને...