છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીથી જે પ્રકોપ ફેલાયો છે ભારતમાં અને વિશેષ ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે. મહામારીને પગલે સરકાર દ્વારા...
વાંકલ ગામના પૂર્વ ઉપ સરપંચ સુશીલાબેન ગીલ્બટેભાઇ રાઠોડ દ્વારા ભૂતકાળમાં વાંકલ ગામમાં અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. તેમના પુત્રી સપનાબેન ઉર્ફે સ્ટેફીનાબેન સુભાષચંદ્ર ગાંધી પોતાના...
આંબાવાડી ગામનાં ભરતભાઈ મોતીભાઈ ચૌધરી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ફરજ બજાવી વય નિવૃત થયા છે. તેઓ પોતાના વતન આંબાવાડી ગામે રહે છે....
કોરોના વાયરસની વૈશ્વીક મહામારીમાં લોકડાઉન છે ત્યારે માંગરોળ વહીવટી તંત્રને સામાજિક કાર્યકર શૈલેષ મૈસુરીયાએ જાણ કરી હતી. તેને વહીવટી તંત્ર તાત્કાલિ ધોરણે અનાજ કીટનું વિતરણ...
વેરાકુઇ ગામના માજી સરપંચ મહેશભાઇ ગામીતના પિતા શરદભાઇ મકનજીભાઇ ગામીત પોતાના શેરડીનાં ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ભુંડે અચાનક હુમલો કરી હાથ ઉપર ઇજા...
માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કોરોના વાયરસનો કહેર વધતા ઝંખવાવ ગામની એક કોરોના વાયરસ પોઝીટીવ મહિલાનું કરૂણ મોત થયું છે. જ્યારે ઉમરપાડા તાલુકાના ખોડંબા ગામના કોરોના...
સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મથકના પી.એસ.આઈ. પરેશ કુમાર નાયીનું ઋષિ કુલ ગૌ ધામ દ્વારા સન્માન કરાયું. સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તેવા સમયે ખડે...