સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોનો સરકારની સુચના માર્ગદર્શન અને પરિપત્ર મુજબ, તેમજ કોરોનાને લીધે સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ...
સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનું 3 કૃષિ કાયદાઓનું બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યું. આ...
આમખુટા રાત્રી રોકાણ બસ ફરી ચાલુ કરવા આમખુટા ગામનાં સરપંચ અશોકભાઈ ગામીતે લેખિત રજુઆત કરીને માંગ કરી હતી. માંગરોળ તાલુકાનાં આમખુટા ગામની બસ લગભગ છેલ્લા...
આજરોજ તારીખ ૨૭/૧૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ સુરત જિલ્લા “ભારતીય જનતા પાર્ટી” માં દિપકભાઈ વસાવાની મહામંત્રી તરીકે પસંદગી થઈ છે. આનાથી માંગરોળ તાલુકા ભારતીય જનતા પાર્ટીના...
માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ગામ અને વાંકલમાં સાદગી પૂર્ણ રીતે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વાંકલથી સાત કિમી દૂર વેરાકુઈ ગામ આવેલું છે. ભાવિક ભક્તો...
સુરત જિલ્લનાંના માંગરોળ તાલુકાનાં લવેટ ગામ ખાતે પારસી ફળિયામાં રહેતા ભરતભાઈ પુનાભાઈ ચૌધરીને ત્યાં ઘરની પાછળના ભાગમાં બાંધેલી બે વર્ષની વાછરડી પર ગઈકાલે રાત્રે ૧૦:૩૦...
માંગરોળ તાલુકાનાં વાંકલમાં રાત્રીનાં સમયે દીપડો ટહેલતા દેખાતા ભયનો માહોલ સર્જાયો છે જેથી સ્ટેશન વિસ્તારનાં લોકો પાંજરું મુકવા માંગ કરી રહ્યા છે. રાત્રીના સમયે લોકો...