પંચમહાલ જીલ્લાના ગોધરા પાસે પરવડી ગામ ખાતે આવેલી જીવદયા પાજરાપોળના પ્રમુખ જયંતિભાઇ શેઠ દ્વારા લોકડાઉનમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામા આવી રહ્યું છે,હાલ લોકડાઉન હોવાને...
ગોધરા નગરપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણને નિયંત્રણ હેઠળ લાવવાના હેતુથી સમગ્ર નગરપાલિકા વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા બાદ વધારાના નિયંત્રણો અમલમાં મૂકતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું...
ગુજરાત રાજ્યના સ્થાપનાદિન નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પંચમહાલ જિલ્લાના સરપંચો સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કર્યો હતો. જિલ્લાના સાત જિલ્લામાંથી બે-બે એમ કુલ 14 સરપંચો...
પંચમહાલ જિલ્લામાં કોરોના સામેની લડાઈમાં એક રાહતના સમાચાર આવ્યા છે. ગોધરા સિવિલ ખાતે આજે કોવિડ-19 માંથી સાજા થયેલા બે દર્દીઓને હર્ષોલ્લાસપૂર્વક વિદાય આપવામાં આવી હતી....
પંચમહાલ જિલ્લામાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ અને સાથે છેવાડાનાં ગામડાઓમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા નિરાધાર ગરીબ જરૂરિયાતમંદ લોકોને રોજનું બે ટંક ભોજન મળી રહે...
કોરોના વાઇરસ સંક્રમણના કારણે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના વાઇરસ કેસોમાં આમ આદમી અને ગરીબ મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની...
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે દાખલ કરવામાં આવેલા કોરોનાના બે દર્દીઓ આજે સારા થઇ જતા રજા આપવામાં આવી હતી.કુલ જીલ્લામાં ૨૩ જેટલા કેસો નોંધાયા છે.જેમાંથી બેના...