સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી વચ્ચે દિન-રાત ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશ અને માનવતાનાં હિત માટે પોતાની સેવા આપવા...
પંચમહાલ જીલ્લામાં ગોધરા તાલુકાના છેવાડે આવેલા નદીસર ગામે આઈ.ટી.આઈ સંસ્થાની નકલી માર્કશીટો કાઢવાના કૌભાંડનો ગોધરા એસ.ઓ.જી શાખાએ પર્દાફાશ કરીને બે યુવકો સાથે નકલી માર્કશીટો, લેપટોપ,...
ગોધરા ખાતે વડ સાવિત્રી વ્રતની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનાં પ્રકોપ સામે લડી રહ્યુ છે ત્યારે તેમની લડતને બળ...
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ 2011ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ-30 અને 34 હેઠળ મળેલા અધિકારની...
ગોધરા ખાતે નગરપાલિકા સંચાલિત ૨૫૦ જેટલા પથારા ધરાવતુ આ શાકમાર્કેટ કોરાના વાઈરસ બાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે બંધ રાખવામા આવ્યુ છે.હાલ અનલોક...
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ 2011 ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ-30 અને 34 હેઠળ...
પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્ર વેગવતું બની રહે તે હેતુસર સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગાર પૂરી પાડવામાં આવી...
ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા રાજીવ ગાંધી નહેરૂ-ગાંધી પરિવારની ત્રીજી પેઢીના વારસદાર હતાં. દેશના સૌથી યુવા વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય પણ તેમના નામે જ છે. તેમને આધુનિક...
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કોવિડ-૧૯ના પોઝિટિવ કેસો મળવાના પગલે કલસ્ટર કન્ટેઇન જાહેર કરાયેલા વિસ્તારો પૈકી ૪ વિસ્તારોમાં ૨૮ દિવસના સમયગાળા દરમિયાન કોઈ નવો કેસ ન...