ગોધરા : કાવ્ય અને લોકગીત કાવ્યગાન સ્પર્ધામાં મીરઝા આફરીન તૃતીયક્રમે વિજેતા.
ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે યુનિવર્સિટી કક્ષાની શૌર્યગીત-લોકગીત સ્પર્ધા યોજાય હતી. જેમાં પંચશીલ આર્ટસ...