દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગામડાના છેવાડાના માનવીઓની લાગણીઓ, વિચારો અને તેમના વિશષ્ટ યોગદાન અને કોશ્યલ મન કી બાત દ્વારા દેશવાસીઓને સમર્પિત કરવામાં આવે...
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાની સ્થાપના તા. ૦૬/૧૨/૧૯૮૭ ના રોજ સ્વ શ્રી પ્રહેલાદભાઇ શુકલા (સ્થાપક પ્રમુખ) અને સ્વ.અજીતભાઈ શાસ્ત્રી (કર્ણમુક્તેશ્વર) અમદાવાદ ખાતે કરવામાં આવી હતી....
73 મા પ્રજાસત્તાક પર્વની પંચમહાલ જિલ્લામાં ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ...
ગોધરા શહેરમાં કોરોના ટેસ્ટ માટે એકસ રે હાઉસ દ્વારા વધુ ભાવ લેવાતો હોવાના આક્ષેપ સાથે શહેરના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી...
ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય...
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા તૃતીય પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ આયોજિત થયો હતો. જેમાં આનંદીબેન પટેલ, માન. રાજ્યપાલ ઉત્તરપ્રદેશ, ભુપેન્દ્રભાઈ પટેલ, માન. મુખ્યપ્રધાન જીતુભાઈ...