દહેજમાં જીઆઇડીસી હદ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ત્રીજા એક્સ્પો પ્રદર્શનનો શુભારંભ તારીખ 5, 6, 7 ના રોજ દહેજ ખાતે યોજાશે. આ એક્સપોમાં વિવિધ કંપનીઓ દ્વારા...
અંકલેશ્વર તાલુકામાં દારૂના ગોડાઉન બનાવી દક્ષિણ ગુજરાતમાં દારૂનો વેપલો ચલાવવાના રેકેટ પર અંકલેશ્વર પોલીસે સપાટો બોલાવી કોમ્બિંગ અને મોટી માત્રામાં દારૂના જથ્થાને ઝડપી પાડવાની કાર્યવાહી...
વાગરા તાલુકાના જોલવા ગામે થયેલી તકરારને લઇને સોશિયલ મીડિયા પર બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તે પ્રકારની પોસ્ટ મુકી વાયરલ કરાઇ હતી. દરમિયાનમાં...
ભરૂચ દહેજ રેલ્વેના BDR સેલ વિભાગમાં કામ કરતા કામદારો આજે કંપની મેનેજમેન્ટ સામેના પોતાના પડતર પ્રશ્નોને લઈ ભૂખ હડતાળ ઉપર બેસ્યા હતા, ભરૂચના રેલ્વે કોલોની...
અદાણી ફાઉન્ડેશન અને અદાણી પોર્ટ દ્વારા આજે એન્જિનિયરિંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજની આ વિશેષ ઉજવણીમાં વાગરા તાલુકાના લખીગામની હાઇસ્કૂલના ધોરણ નવ અને દસના...
શ્રાવણ માસ હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે જેનું ખૂબ મહત્વ રહેલું છે. હિન્દુ સંસ્કૃતિની પરંપરા અનુસાર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ભગવાનના આશીર્વાદ...
અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા “વૃક્ષ થકી વિકાસ” ગ્રામવિકાસની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃત રહે, ગામની આબોહવા શુધ્ધ થાય અને ફળાઉ ઝાડ...