કેટલાક દિવસો અગાઉ દહેજ મરીન પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં મોટી આગ લાગી હતી. આ આગનાં બનાવમાં 10 જેટલા કામદારો અને કર્મચારીઓનાં કરૂણ...
ભરૂચ જીલ્લાનાં દહેજ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ પામેલ વિસ્તારમાં કોરોનાની સારવાર અંગે કોઈ હોસ્પિટલ નથી. જેથી ગંધાર પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયન આઈ.પી.સી.એલ. દહેજ દ્વારા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને...
તાજેતરમાં જૂન મહિનાના દિવસોમાં દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થતાં 10 કામદારોનાં મોત નીપજયાં હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે સમગ્ર રાજયમાં...
ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં સૌથી વધુ પ્રદુષણ માટે અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીની કંપનીઓનાં નામ આવે છે ત્યારે હવે ઝઘડીયા બાદ દહેજ અને વિલાયતની જીઆઇડીસીમાં...
ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ સેઝ 2 માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં 3 જૂને બનેલી દુર્ધટનામાં કંપનીનાં વાઇસ પ્રેસિડન્ટથી લઈ 7 લોકો સામે વિવિધ કલમો...
ભરૂચ જિલ્લાનાં દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં તારીખ ૩ જૂનના રોજ વિસ્ફોટ સાથે આગ ફાટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટાંકી ફાટવાની ઘટનાનો ધડાકો અને ધૂમાડો...