ભરૂચ પંથકમાં તસ્કરોનો ખળભળાટ વધી જવા પામ્યો છે. કોરોના મહામારીમાં જાણે લોકો બેકાર બની અને ગેરમાર્ગે દોરાઈ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. ભરૂચ જીલ્લામાં...
સુરતના વરાછામાં સુદામા ચોક નજીકનાં શુભમ ડોકટર હાઉસની ચાર દુકાનના તાળાં તોડી એક લાખથી વધુની ચોરી કરી ભાગી ગયા હતા. ધૂળેટીની રાત્રે તસ્કરોએ બે ક્લિનિક,...
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ વેણુધર સોસાયટીના એક મકાનમાંથી બે મોબાઈલની ચોરી કરનાર મહિલાને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર...
ભરૂચ તાલુકામાં ફરીવાર તસ્કરોની ગેંગ સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ગઈકાલે રાત્રિના ભરૂચ તાલુકાનાં અમલેશ્વર ગામનાં આંબલીયા ખડકી ફળિયામાં રહેતા મનીષભાઈ પટેલ...