રાજ્યમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વરસાદનાં કારણે રાજ્યનાં ઘણા એવા વિસ્તારો કે જ્યા રોડ-રસ્તાઓની જગ્યાએ ખાડા પડી ગયા હતા, જેને લઇને...
મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત સ્તરે મૂર્તિમંત કરવાના ઉદ્દેશ્યથી ર ઓકટોબરે રાજ્યભરની ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન...