આજરોજ ભરુચના શક્તિનાથથી ગેઇલ ટાઉનશીપ સુધી રેલી યોજાઇ હતી. રેલીનો આશય જનજાગ્રુતિ લાવવાનો હતો. જેમાં ભવિષ્યની પેઢી માટે તેલ, ગેસ તેમજ કુદરતના સંશાધનો બચાવવા માટે...
ભરુચ જિલ્લામાં આગામી સંસદની ચુંટણી અંગે 13421 નવા મતદારોનો ઉમેરો થયો છે. તે સાથે ભરુચ જિલ્લાની પાંચ વિધાંસભા બેઠક્ના કુલ મતદારો 1155057 નોંધાયા છે. હાલમાં...
ભરુચ લોકસભા બેઠકના સુત્રોના જણાવ્યા અનુસાર ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ખાસ ઝુંબેશ તા.16-9-18 , 30-9-18 અને 7-10-18 ના રોજ ભરુચ જિલ્લાના તમામ 1356 બુથો પર...
સંસદિય મત વિસ્તારમાં કુલ 1155057 મતદારો નોંધાયા ભરુચ જિલ્લા સંસદિય મત વિસ્તારમાં કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરુચ અને અંક્લેશ્વર વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ ભરુચ સંસદિય...
અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસીમાં આવેલ ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 કામદારો વિજય અને અનિલ ના મોત થયા હતા.. જાણવા મળ્યા મુજબ ગત...
ભરૂચ શહેરની મધ્યમાં આવેલું ઐતિહાસિક રતન તળાવ અલભ્ય કાચબાઓના કારણે ખ્યાતિ મેળવેલ તળાવ છે.તળાવમાં અસંખ્ય કાચબાઓ વસવાટ કરે છે.પરંતુ તળાવમાં થતી ગંદકી અને સ્વચ્છતા ના...
ભરૂચના જૂની મામલતદાર કચેરી નજીક આવેલ ઉન્નતિ નગર અને એકતા નગર વિસ્તારમાં ગઇ કાલે અચાનક કેટલાક લોકોને ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થયું હતું.સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા...
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ સુરેશભાઇ પટેલ ના જન્મ દિન ની ગુજરાત હાઉસિંગ બોર્ડ ના યુવાનો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.....