તાજેતરમાં પુલવામાં વિસ્તારમાં થયેલ આતંકવાદી હુમલા ના બનાવમાં ૪૪ જવાનો શહીદ થયા સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ જણાઈ રહ્યું છે વિશ્વમાં મોટાભાગના દેશોએ આવા આતંકવાદી ઘટનાને...
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે દહેજસેઝ લિમિટેડ તરફથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નેત્ર-નિદાન તેમજ અન્ય રોગો અંગેની સારવાર મોફ્ત કરવામાં આવી હતી જે...
ભરૂચ સિટી 108 એમ્બ્યુલન્સ એ ફરી માનવતા મહેકાવી મહિલા તથા બાળકી નો જીવ બચાવ્યો.ચાલુ એમ્બ્યુલન્સ માં થઇ મહિલા ને પ્રસુતિ……. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ...
પુલવામાં વિસ્તારમાં આતંકી હુમલાનો બનાવ બનતા સૈનિકો શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેમના કુટુંબીજનોને સહાનુભૂતિની ભાવના દર્શાવવા વિવિધ સ્થાનિકોએ શ્રદ્ધાંજલિ સભા તેમજ કેન્ડલ માર્ચ...
અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા શાખા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવીને પુલવામા જિલ્લાના અવંતિકાપુર ગામમાં CRPFના જવાનો ઉપર થયેલ હુમલાને વખોડી નાખ્યો હતો...
ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા એકમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં વિવિધ કિસાનોની સમસ્યાઓ અંગે ઉકેલ લાવવા...