આજરોજ તારીખ 5-3-2019 ના રોજ ગુજરાતની તમામ 162-નગરપાલિકાના સફાઈ કામદારો પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે હડતાલ પર બેઠા છે.ઉપરોક્ત સફાઈ કામદારો “શ્રમિક કામદાર કલ્યાણ...
સમગ્ર ભરૂચ જિલ્લા પંથકમાં અને ખાસ કરીને કામદાર આલમમાં અને મધ્યમવર્ગીય કર્મચારીઓમાં પણ અને લોકોમાં પણ નાણાકીય લેવડ-દેવડની સમસ્યા ગંભીર વળાંક લઇ રહી છે.ઘણીવાર નાણા...
ભરૂચ પંથકમાં નાણાકીય લેવડ-દેવડ અંગે નાના-મોટા ઝઘડા તેમજ મારામારી થતી હોવાના બનાવો વધી રહ્યા છે.તાજેતરમાં અંકલેશ્વર વિસ્તારમાં ઉછીના લીધેલ નાણા પરત આપવા છે એમ કહીને...
અંકલેશ્વર શહેર ગડખોલ વિસ્તારમાં આવેલ વિપીનપાર્ક માં એક સર્ગભા મહિલાએ ગળે ફાંસો ખાઈ લેતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર...
ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શમીમખાન જમિલખાનની હત્યા કરવામાં આવી હતી જે અંગે એલસીબીએ બે આરોપી મોહમદશાહબાન શેખ અને મોહમદ રિઝવાન શેખ બને ભાઈઓની અટક કરી...
આજરોજ તારીખ 21-2-2019ના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં “વિશ્વ માતૃભાષા દિવસ” ની ઉજવણી કરાઇ હતી. આ ઉત્સવમાં શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી...
પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૩૪/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૩૫૬-૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે. ફરિયાદી: મહેન્દ્રભાઈ હેમચંદભાઈ પટેલ ઉ વર્ષ ૫૩ ધધોં...