ઘણા લાંબા સમય પેહલા અંદાડા નજીક આવેલ હરિદર્શન સોસાયટીના રહીશો અંદાડા ગામ પાસે રાત્રીના સમયે ચાલવા નીકળ્યા હતા. હરિદર્શન સોસાયટી સામેના રોડ ઉપર એક ફોરવ્હીલ...
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-15મી ફેબ્રુઆરીના રોજ પાનોલી જી.આઈ.ડી.સીમા રહેતા મોહંમદ અલી ઈસા સમા ઘરનો સામાન લેવા રિક્ષામાં બેસી સંજાલી ગામ તરફ જઈ રહ્યા હતા...
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-7 ઓગસ્ટ 2018ના રોજ હજીરાના અદાણી પોર્ટ પરથી આદિત્ય બલ્ક કેરિયર્સ ટ્રાન્સપોર્ટના ટેન્કર નંબર-જી.જે.12.બીટી 6053 અને ટેન્કર નંબર-જી.જે.12.બીવી 6775માં સ્ટાયરિન મોનોમર...
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના પિરામણ ગામ આશિયાના એપાર્ટમેન્ટ મા રહેતા ઇફતેખાર ઈજહાર મહંમદ સિદ્દી અંકલેશ્વરના ફ્રિજ નગર વિસ્તાર પાસે તેમને બાઈક gj 16 બીપી...
હાલ અંકલેશ્વર શહેરના રસ્તા પર રખડતા ઢોરો માથાનો દુખાવો સમાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે થોડાક વર્ષો પહેલા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવા...
સ્વાઇન ફ્લુએ અંકલેશ્વરમાં એક આધેડનો જીવ લેતા સમગ્ર આરોગ્ય વિભાગ અને હોસ્પીટલોની કાર્યપધ્ધતિ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ઘટનાની જાણવા મળતી માહિતિ અનુસાર અંકલેશ્વર...