હાલ અંકલેશ્વરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા શહેર અને નોટીફાઈડ હદ વિસ્તારમાં તેમજ ઓદ્યોગિક એકમોની પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. વાહન-વ્યવહાર મર્યાદિત ચાલી રહ્યા છે. ધમધમતા મુખ્ય માર્ગો...
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીનીયર સિટીઝન બાગ ખાતે આવેલ સ્ટેચ્યુ પાર્ક ની મહાપુરુષો ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતન ગોળવાળા,...
અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા સતત 16 વર્ષથી અયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર રેલવે ફાટક સ્થિત ઉભા ભવન ખાતે સતત 17માં...
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે GIDCમાં આવેલ સોમાણી ચોકડી નજીક જય અંબે પ્લાસ્ટિક સામે રોડની બાજુમાં જુગારધામ...
અંકલેશ્વર શહેરમાં દિન-પ્રતિદિન ઘરફોડ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહ્યી છે તસ્કરો શિયાળામાં સક્રિય થયા છે ત્યારે અંકલેશ્વરની સામ્રાજ્ય સોસાયટી સ્થિત પૂર્ણિમા બંગલોઝમાં રહેતા નીતિનભાઇ પાટીલના...
ગુજરાતના સૌપ્રથમ અને ગુજરાતના નવમા ક્ષિપ્રા મુદ્રાવાળા ગણેશજીનું મંદિર અંકલેશ્વર રામકુંડ ખાતે સ્થાપિત છે. ક્ષિપ્રા ગણેશ મંદિરનો સાતમો તથા નર્મદા માતાજીના મંદિરનો દ્વિતીય પાટોત્સવ તા.1લી...