ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં રખડતા ઢોરને પકડવા માટે તંત્ર સામે લાલ આંખ કરી હતી. જેથી તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા શહેરમાં જેટલા...
અમદાવાદમાં ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તીનું સ્થાપન વર્ષો વર્ષ થાય તે માટે AMC દ્વારા અવારનવાર અવેરનેસ કાર્યક્રમો દર વખતે કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ શહેરોના...
ગઈકાલે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ ભગવાનની પૂજા કરશે. ત્યારબાદ ભગવાનની મૂર્તિને વિસર્જન માટે નદીમાં પધરાવામાં આવશે. વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ...
અમદાવાદમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. શહેરમાં સવારે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે...
સાબરમતી નદી પર એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે રૂ. 75 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા આઇકોનિક ફૂટ ઓવરબ્રિજનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં...
નર્મદા ડેમ અત્યારે ભયજનક સપાટીની નજીક છે ત્યારે તેમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી અમદાવાદના કેટલાક તળાવોમાં ઈન્ટરલિંકીંગથી આવી રહ્યું છે. નર્મદાના નીર...