અમદાવાદમાં આજે ભરબપોરે ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. બાપુનગર ખાતે આવેલા ફટાકડાબજારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં અગનજ્વાળા ભભૂકી હતી. એને પગલે અફરાતફરી મચી ગઈ...
અમદાવાદમાં નશીલા દ્વવ્યોની હેરાફેરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે બજારમાં મળતી નશીલી કફ સિરપની બોટલો પણ પોલીસના હાથે ઝડપાઈ રહી છે. શહેર ક્રાઈમ...
ઠલાલના ભાથીપુરામાં રહેતા ત્રણ મિત્રો બપોરના સમયે ચકલાસી ખાતે જાનમાં એક મોપેડ પર નીકળ્યા હતા. ત્યારે કઠલાલ ઇન્દોર હાઇવે ક્રોસિંગ પર એક ટ્રક સિગ્નલ આપ્યા...
અમદાવાદમાં સાબરમતિ નદી પર વડાપ્રધાન મોદીએ અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયાના એક વર્ષમાં જ બ્રિજ પર લગાવાયેલો ગ્લાસ તૂટી ગયો...
ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક પ્રશ્નોને લઈને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાની કામગીરી ખાનગી કંપનીને સોંપવામાં આવી હોવાથી તેમજ...
અમદાવાદમાં નરોડા ગામના 2002 ના રમખાણ કેસમાં આજે વિશેષ અદાલતે ચુકાદો સંભળાવ્યો છે. 100 થી વધુ દસ્તાવેજી પુરાવાની તપાસ કરવામાં આવી હતી. કોર્ટ રૂમમાં આરોપીઓની...
નોકરી કરતા લોકો અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોની ફ્રિકવન્સીમા વધારો કરવામાં આવ્યો છે. પહેલા...