અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી બે સગી બહેન લવ-જેહાદનો શિકાર બની હતી. વિધર્મી યુવકોએ પ્રેમજાળમાં ફસાવીને તેમના પર અત્યાચાર કર્યો હતો. ધર્મ પરિવર્તન કરાવીને માનસિક અને...
અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(GCRI) ના કેન્સર સર્જનોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ડૉ. અભિજીત અશોક સાલુંકે, ડૉ. શશાંક જે. પંડ્યા...
અમદાવાદમાં આ વખતે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ હતી. ત્યારે ભગવાનના દર્શને આવેલા દર્શનાર્થીઓ પૈકી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ તેમજ વડીલો...
અમદાવાદમાં સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતીના અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે. છેડતીના બનાવો રોકવા માટે પોલીસની શી ટીમ પણ કાર્યરત છે. ત્યારે શહેરમાં છેડતી...
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ગઈકાલે સંપન્ન થઈ છે. આજે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકારોને કહ્યું હતું કે, અમદાવાદમાં જમાલપુરના જગન્નાથ મંદિર સાથે વર્ષોથી લોકોની શ્રદ્ધા...
ત્યારે હોસ્પિટલથી તેમજ ઈજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ ટોયટોવાળા જેઓ મોરબી તરફથી મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત ઓરીઝોન હોટલ નજીક અકસ્માત સર્જાયો...
અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી રથયાત્રાની તૈયારીઓ થઈ રહી હતી અને યાત્રાના રૂટ પર રહેલા જર્જરિત મકાનો અંગે અનેક વખત સવાલો ઉઠ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી...
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળી છે ત્યારે રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. રથયાત્રામાં આ પહિંદવિધિનું ખુબ જ મહત્વ...