સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરો(ACB)ની રચના કરવામાં આવી છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સામે...
અમદાવાદમાં નશાનો કારોબાર વધુ ફેલાઈ રહ્યો છે. શહેરમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરીના બનાવો સામે આવી રહ્યાં છે. વિદેશી દારૂની હેરાફેરી પણ શહેરમાં હવે સામાન્ય બની...
આઈઆઈએમ અમદાવાદમાં સ્કોલર વિદ્યાર્થીઓ ભણીને બહાર આવે છે. જેમાં ઘણા આજે દેશ વિદેશમાં સ્થાઈ છે. ખાસ કરીને ચેતન ભગતથી લઈને અનેક વિદ્યાર્થીઓ અહીં ભણી ચૂક્યા...
દિવ્યાંગોના કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧૬ કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC) તૈયાર કરાયું છે. છેલ્લાં ૩ વર્ષોમાં...
સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. જેના કારણે વાસણા બેરેજના દરવાજાઓ 1 થી દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ગુજરાતમાં તેમજ ઉપરવાસમાંથી પાણીની વધુ...