ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલ સુરવાડી બ્રિજ કે જેનું હાલ જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યાં આજરોજ એક યુવાન બ્રિજ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું....
અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે ભર બજારમાં એક ફોર વ્હીલ ઇકો ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં કોઈ અગમ્ય કારણોસર રસ્તા પર ચાલતી મહિલાને અડફેટે લીધી હતી,...
આજરોજ સાંજના સમયે નેશનલ હાઇવે 48 પર અંકલેશ્વર પાસે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં કાર, એસ.ટી વિભાગની સરકારી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો...
આજરોજ સમી સાંજના સમયે ભરૂચ અંકલેશ્વર પંથકમાં એકાએક વાતાવરણમા પલટો આવ્યો હતો, અને તે દરમિયાન અંકલેશ્વર ઓ.એન.જી.સી બ્રિજ પર હોનારત સર્જાઈ હતી, અકસ્માતમાં ત્રણ વાહનો...
ડેડીયાપાડા તાલુકાના નિંઘટ ગામના રામેશ્વર હોટલ પાસે રોડ પર મારુતિ વાન અને મોટરસાઇકલ અકસ્માતમા પતિ પત્નીનું કરુણ મોત નીપજ્યું છે. આ અંગે અકસ્માત મોત ગુનાની...