Proud of Gujarat
FeaturedGujaratINDIA

લખતર ખાતે વિઘ્નહરતા ને વિદાય અપાઈ

Share

ગણપતિ બાપ્પા મોરિયાના નારા અને અગલે બરસ જલ્દી આનાના નાદ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે વિઘ્નહરતા ગણેશજીને પાંચમા દિવસે વિદાય અપાઇ.
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ખાતે વિવિધ જગ્યાએ ગણપતિ બાપા ની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી જે પાંચ દિવસ પછી પૂજા અર્ચના બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ગજાનંદ ચોક. લખતરિયા શેરી. કૃષ્ણનગર. તેમજ અમુક લોકો દ્વારા ઘેર પણ મૂર્તિ બેસાડવામાં આવ્યા હતા. જે આજ રોજ લખતરના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી અને લખતર મોતીસર તળાવમાં ગણપતિનું વિસર્જન કરવા માં આવ્યું હતું ત્યારે આ તળાવનો પટ વિર્સજન સમયે ગણપતિ બાપ્પા મોરિયા અને અગલે બરસ તુ જલ્દી આના ના નાદથી ગૂંજી ઉઠ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ આયકર વિભાગનાં અધિકારીઓ ઝધડીયાનાં ખેડૂતોને ઈન્કમટેક્સની નોટિસો ફટકારી ખેડૂતોનાં પૂરાવા માંગી લાંચ પેટે રૂપિયા માંગણી કરી રહ્યા હોવાથી તે અંગે પગલાં ભરવાની માંગણી કરતું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેક્ટરને આપ્યું હતું.

ProudOfGujarat

વાલિયાના વટારીયા ખાતે આવેલ એસ.આર.રોટરી શ્રોફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી

ProudOfGujarat

અંકલેશ્વર- પાણીની કદર પ્યાસાને હોય,તેવા જ પીવાના પાણી માટેના દ્રશ્યો સારંગપુર ખાતે જોવા મળ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!