Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : એસબીઆઈ બેંક દ્વારા વેપારીઓની વર્કીંગ લીમીટમાં ૧૦ ટકાનો વધારો કરાયો.

Share

લીંબડી સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડી રહયો છે. જેમાં ગત રર માર્ચથી શરૂ થયેલા લોકડાઉન દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લાનાં વેપારીઓ અને ઈન્ડસ્ટ્રીઝનાં માલિકોને આર્થિક સહાય મળી રહે તે માટે રીઝર્વ બેંકની સ્કીમ અમલમાં મુકવામાં આવી હતી. જેમાં એસબીઆઈ બેંકમાં ખાતુ ધરાવતા વેપારીઓની પોતાની વર્કિંગ લીમીટમાં કોઈ પણ પ્રકાર મોર્ગેજ અને ફ્રેકીંગ કર્યા વગર વર્કીગ લીમીટનાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવતા સુરેન્દ્રનગર જીલ્લાની ઈન્ડસ્ટ્રીઝ અને વેપારીઓને સારો એવો સહકાર મળ્યો છે. વઢવાણ એસબીઆઈ બેંકનાં મેનેજર આલોક મીના અને નિપુણભાડીયાની ટીમનો જીલ્લાના દરેક વેપારીઓ વતી લીંબડી મીનલ જીનના બાબુભાઈ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

માંગરોળના કનવાડા ગામે ફાર્મ હાઉસમાં ઈલેકટ્રીક મોટરની ચોરી કરનાર ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

અમરેલી જિલ્લામાં ભાજપના પૂર્વ મંત્રી મધુબેન જોશીની હત્યા, પોલીસે હુમલાખોરને પકડવા તજવીજ શરુ કરી

ProudOfGujarat

ઝઘડિયાનાં અવિધા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!