Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં જળ જીલણી અગિયારસ નિમિત્તે ઠાકોરજીની પાલખી યાત્રા નીકળી.

Share

લીંબડી શહેરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાગત મુજબ ભાદરવા સુદ અગિયારસની ઠાકોરજીની પાલકી યાત્રા નીકળી હતી. જેમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર, ગોવાળ મંદિર, તેમજ કડીયા મંદિર સહિતના વિવિધ મંદિરોમાંથી ઠાકોરજીની પાલકી યાત્રા શહેરના મહાલક્ષ્મી મંદિર ચોક, આઝાદ ચોક, ગ્રીનચોક તપસ્વી ચોક સહિતના મુખ્ય માર્ગો પર નીકળી હતી.

આ પાલખી યાત્રામાં સૌરાષ્ટ્ર નીમબાકૅ પીઠ મોટા મંદિરના મહંત લાલદાસજી બાપુ સહિત મંદિરના કાર્યકરો તેમજ ભાવિકો જોડાયા હતા. ઠાકોરજીની પાલકી યાત્રાના દર્શનાર્થે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઉમરપાડાની બોર્ડર નર્મદા જીલ્લામાંથી કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળી આવતા સંપર્કમાં આવેલ ચારણી ગામનાં ૧૮ સભ્યોને કોરોન્ટાઇન કરાયા.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે છલકાયો ઓવરફલો થતા અદભુત નજારો.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી નાની નરોલી ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગમાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!