Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં જળ જીલણી અગિયારસ નિમિત્તે ઠાકોરજીની પાલખી યાત્રા નીકળી.

Share

લીંબડી શહેરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાગત મુજબ ભાદરવા સુદ અગિયારસની ઠાકોરજીની પાલકી યાત્રા નીકળી હતી. જેમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર, ગોવાળ મંદિર, તેમજ કડીયા મંદિર સહિતના વિવિધ મંદિરોમાંથી ઠાકોરજીની પાલકી યાત્રા શહેરના મહાલક્ષ્મી મંદિર ચોક, આઝાદ ચોક, ગ્રીનચોક તપસ્વી ચોક સહિતના મુખ્ય માર્ગો પર નીકળી હતી.

આ પાલખી યાત્રામાં સૌરાષ્ટ્ર નીમબાકૅ પીઠ મોટા મંદિરના મહંત લાલદાસજી બાપુ સહિત મંદિરના કાર્યકરો તેમજ ભાવિકો જોડાયા હતા. ઠાકોરજીની પાલકી યાત્રાના દર્શનાર્થે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરત શહેર તેમજ ભરૂચ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં વાહન ચોરીના બનાવોમાં સંડોવાયેલ રીઢો વાહન ચોર ઝડપાયો.LCB પોલીસે ચાર મોટરસાયકલ પકડી પાડી…

ProudOfGujarat

ઝઘડીયાની એક કંપનીમાં મહિલા સાથે અભદ્ર હરકતો કરતા સહકર્મી વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ : કોરોના કાળમાં ઘરે અભ્યાસ કરતા 11 વર્ષનાં બાળકે કવિતા રચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!