Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાના દરોદ ગામ ખાતે મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું.

Share

સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના દરોદ ગામ ખાતે મોડી રાત્રે દેવી પુજકનુ મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિ ધટના સ્થળે મોત નિપજ્યું હતું. જોકે સરકાર દ્વારા કાચા મકાનો નવુ ચણતર કામ કરી પાકુ બનાવવા માટે કેટલી બધી યોજનાઓ આવતી હોય છે પરંતુ ધણા બધા ગામના ગરીબ પરિવાર સુધી આ યોજનાઓ પહોચતી ન હોય ત્યારે આવા પરિવારોને આવા અકસ્માતોનો શિકાર બનવું પડે છે જો સરકાર દ્વારા આ રાહુલભાઈ રુપાભાઈ દેવીપુજકના પરિવારને સહાય ચૂકવવા માટે દરોદ ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ‘ભારત’ માં વૃદ્ધિને વેગ આપવા માટે “સ્વદેશ બેંકિંગ” રજૂ કર્યું

ProudOfGujarat

સહકારી ક્ષેત્રના આગેવાન સંદીપસિંહ માંગરોલા અને વિજયસિંહ પટેલની સ્ફોટક રજુઆત…

ProudOfGujarat

પંચમહાલ અને દાહોદ જિલ્લાના શ્રમયોગી કલ્યાણક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા શ્રમયોગીઓએ પારિતોષિક માટે અરજી કરવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!