Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા – અમદાવાદ હાઇવે પર અખિયાણા ગામ પાસે એસ.ટી. બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત-સાત લોકો ઈજાગ્રસ્ત…

Share

 
જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા – અમદાવાદ હાઇવે પર અખિયાણા ગામ પાસે એસ.ટી. બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત તેમજ સાત લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું….

Advertisement

Share

Related posts

ગુજરાત ATS એ સાવલીના મોકસી ખાતે નેક્ટર કેમ કંપનીમાં દરોડા પાડીને અંદાજે 225 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મુલદ હાઈવે પર ખાડો બચાવવા જતા એસ.ટી બસને અકસ્માત નડયો.

ProudOfGujarat

સરકારનું સાહસ ગણાતી G.I.P.C.L કંપનીમાં કોરોના વાઇરસથી બચવા હજારો કામદારોને માસ્ક પણ આપવામાં આવ્યા નથી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!