Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડીના રાસ્કાના કાનાણી પરિવાર દ્વારા લીંબડી મહાજન પાંજરાપોળમાં એક લાખ એક હજાર રૂપિયાનુ દાન કરાયું.

Share

લીંબડી મહાજન પાંજરાપોળમા નિર્બળ અને નિઃસહાય અબોલ પશુઓને રાખવામાં આવી રહ્યા છે ત્યારે અંદાજીત રોજનો ખર્ચ આ પશુઓને ઘાસચારો નીણ સહિતનો એક લાખની આજુબાજુનો ખર્ચ છે ત્યારે બે હજાર અબોલ પશુઓ આ લીંબડી મહાજન પાંજરાપોળના સહારે જીવન જીવી રહ્યા છે ત્યારે આજે લીંબડી તાલુકાના કમ્લેશભાઈ કાનાણી એ એક લાખ એક હજાર રૂપિયા આ મહાજન પાંજરાપોળમાં દાન આપ્યું હતું.

ત્યારે સ્વઃ ગંગારામભાઈના જીવંત સમયે પોતાના પુત્ર કમલેશભાઈને કહેવામાં આવ્યું હતું કે બેટા તું લીંબડી મહાજન પાંજરાપોળમા દાન આપજે જે આજરોજ સ્વઃ તુકારામ કાનાણી અને સ્વ ગણપતભાઇ કાનાણીના ભાઈના હસ્તે એટલે કે કમલેશભાઈના હસ્તે અબોલ પશુઓને ઘાસચારો મળી રહે તે હેતુથી આજરોજ દાન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમયે આ પાજળાપોળના ટ્રસ્ટી રતીલાલ કાકા દ્વારા કાનાણી પરિવારનો આભાર માન્યો હતો.

કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ મનુબર ચોકડી પર થી ૧૫ લાખ ના કોંક્રીટ પંપ ની ચોરી સંદર્ભ માં બે પરપ્રાંતીય ઇશ્મો ને શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા…

ProudOfGujarat

20 મિનિટના અંતરમાં રમાઈ રમત : અંકલેશ્વરનું ત્રણ રસ્તા સર્કલ વાહન પાર્કિંગ માટે બન્યું જોખમી.

ProudOfGujarat

યાત્રાધામ બહુચરાજીમાં આસ્થા જવેલર્સમાં લૂંટ કરવા આવેલી લૂંટારું ટોળકીને પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!