Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઘોર કળીયુગ : સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આવેલ પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાંથી દાનપેટીની થઈ ચોરી, જાણો વધુ…!

Share

સુરેન્દ્રનગરના લીંબડીમાં ગાયત્રી મંદિર નજીક આવેલ પ્રજ્ઞેશ્વર મંદિરમાં ચોરોએ લૂંટ મચવી હતી. પ્રાપ્ત થયેલ માહીતી અનુસાર ચોરી કરનાર ભગવાનને પણ નથી છોડતાં પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ દાનપેટીની ઉઠાંતરી કરવામાં આવી હતી.

તેની જાણ થતા જ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન દાનપેટી મંદિર નજીક આવેલ એક તળાવના નાળા પાસે રિક્ષામાંથી મળી આવી હતી. જેમાં દાનપેટીનું તાળું તોડેલ હતું અને તેમાંથી રોકડ રકમ ગાયબ થયેલ જાણવા મળ્યું હતું. હાલ રીક્ષા અને દાનપેટી બંને રઝડતી પડી રહી હતી. તેમજ રીક્ષા અને દાનપેટી બંને બિનવારસી હાલતમાં જોવા મળી હતી. હાલ ચોરી કરનાર શખ્સ અંગે કોઈ જાણકારી મળી નથી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં મગના પાકમાં પંચરંગીયો (મોઝેઈક) રોગ જોવા મળતાં ખેડૂતો ચિંતિત.

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી આમલાખાડી ખાડીમાં પ્રદુષિત પાણી છોડાતા જીપીસીબી ને કરાઇ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ : જુના તવરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!