Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઘોર કળીયુગ : સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આવેલ પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાંથી દાનપેટીની થઈ ચોરી, જાણો વધુ…!

Share

સુરેન્દ્રનગરના લીંબડીમાં ગાયત્રી મંદિર નજીક આવેલ પ્રજ્ઞેશ્વર મંદિરમાં ચોરોએ લૂંટ મચવી હતી. પ્રાપ્ત થયેલ માહીતી અનુસાર ચોરી કરનાર ભગવાનને પણ નથી છોડતાં પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ દાનપેટીની ઉઠાંતરી કરવામાં આવી હતી.

તેની જાણ થતા જ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન દાનપેટી મંદિર નજીક આવેલ એક તળાવના નાળા પાસે રિક્ષામાંથી મળી આવી હતી. જેમાં દાનપેટીનું તાળું તોડેલ હતું અને તેમાંથી રોકડ રકમ ગાયબ થયેલ જાણવા મળ્યું હતું. હાલ રીક્ષા અને દાનપેટી બંને રઝડતી પડી રહી હતી. તેમજ રીક્ષા અને દાનપેટી બંને બિનવારસી હાલતમાં જોવા મળી હતી. હાલ ચોરી કરનાર શખ્સ અંગે કોઈ જાણકારી મળી નથી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર તાલૂકાના ખરોડ ખીદમતે ખલક ફાઉન્ડેશન દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મોરતલાવ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!