Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લાના જનસાળી ગામે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ

Share

લીંબડી તાલુકાના જનસાળી ગામે ખેડૂતોને અતિવૃષ્ટિ ને કારણે ખેડૂતો પાયમાલ થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. વરસાદ ના કારણથી ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઇ જતા ખેડૂતોને ચાર પાંચ મહિનાની મહેનત માં પાણી ફરી વળ્યું છે. ત્યારે ખેડૂતો હવે પ્રશાસન સામે મીટ માંડીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. જનસાળિ ગામના ખેડૂતોને થોડી પ્રશાસન દ્વારા સહાય કરવામાં આવે તો શિયાળુ પાક લઈ શકે તેવું લાગી રહ્યું છે. ખેડૂતો હવે પ્રશાસન સામે મીટ માંડીને બેઠા હોય અને પ્રશાસન દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી હજુ સુધીમાં કરવામાં આવી નથી.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અલ્પેશ ઠાકોરના તમામ કાર્યક્રમ અચાનક રદ, ભારે વરસાદને લઈ કેન્સલ..

ProudOfGujarat

ગેલેરી હિસ્સા 26 અને 27 ડિસેમ્બર,2020 ના રોજ સુરતમાં તેનો પહેલો ક્યુરેટેડ શો “એન્ડ્યુરિંગ માઈન્ડ્સ” હોસ્ટ કરશે

ProudOfGujarat

વિરમગામ ખાતે આરોગ્ય અધિકારીઓ,કર્મચારીઓ માટે રોટા વાયરસ રસી અંગેનો વર્કશોપ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!