Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનાં કારોલ ગામ પાસેની નર્મદા કેનાલમાં બાવળિયા ઉગી નીકળવાથી ગાબડા પડવાનો ભય.

Share

ચુડા તાલુકાના કારોલ ગામ પાસેથી વલભીપુર બ્રાંચની નર્મદા કેનાલ પસાર થાય છે. ત્યારે આ કેનાલમાં ઝાડી ઝાખરા ઉગી નીકળવા સાથે બાવળીયા ઉગી નીકળ્યા છે,

બાવળીયાના મુળિયાના લીધે આ કેનાલમાં ગાબડા પડવાની ગ્રામજનોએ ભીતિ વ્યક્ત કરી છે. આથી આ બાબતે કારોલ ગામના ખેડૂતોએ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કેનાલમાં સમારકામ હાથ ધરાયું નથી. આથી જો કેનાલમાંથી બાવળિયા હટાવવામાં નહીં આવે તો કેનાલમાં ગાબડા પડવાની સંભાવના ગ્રામજનોએ વ્યક્ત કરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અનુપમ મિશન અંતર્ગત પ્રશાંત આશ્રમ શાળા ખાતે કેમ્પની મુલાકાત લેતાં લંડનના મિ.વોર્ટન

ProudOfGujarat

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં નિગ્રો લૂંટારુના ગોળીબારમાં જંબુસરના યુવાનની હત્યા

ProudOfGujarat

રાજકોટમાં સીટી બસ ફરી વિવાદમાં : સાત કંડકટર થયા સસ્પેન્ડ, પાંચ મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!