Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનાં કારોલ ગામ પાસેની નર્મદા કેનાલમાં બાવળિયા ઉગી નીકળવાથી ગાબડા પડવાનો ભય.

Share

ચુડા તાલુકાના કારોલ ગામ પાસેથી વલભીપુર બ્રાંચની નર્મદા કેનાલ પસાર થાય છે. ત્યારે આ કેનાલમાં ઝાડી ઝાખરા ઉગી નીકળવા સાથે બાવળીયા ઉગી નીકળ્યા છે,

બાવળીયાના મુળિયાના લીધે આ કેનાલમાં ગાબડા પડવાની ગ્રામજનોએ ભીતિ વ્યક્ત કરી છે. આથી આ બાબતે કારોલ ગામના ખેડૂતોએ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કેનાલમાં સમારકામ હાથ ધરાયું નથી. આથી જો કેનાલમાંથી બાવળિયા હટાવવામાં નહીં આવે તો કેનાલમાં ગાબડા પડવાની સંભાવના ગ્રામજનોએ વ્યક્ત કરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગેરકાયદેસર રીતે અનાજની હેરાફેરી કરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…..

ProudOfGujarat

આમોદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં વર્ષ 2016 થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

ગુજરાત સરકારે ફરી શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડવાથી રાજયભરનાં 65,000 શિક્ષકોને આની અસર થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!