Proud of Gujarat
FeaturedGujarat

સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદ વીરના પરિવારની મદદ માટે લખ્યો પત્ર…

Share

દિનેશભાઇ અડવાણી

દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહિદ વીર દિલીપસિંહ ડોડીયાના પરિવારને મદદ મળી રહે તે માટે સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદ વીરના પરિવારની સ્થિતિ પત્ર માં વર્ણવી છે.જેમાં જણાવ્યા અનુસાર શહિદ વીર દિલીપસિંહ ડોડીયા પરિવારમાં એક્માત્ર કમાનાર વ્યક્તિ હતા.તેમના પરિવારમાં તેમની માતા,પત્ની તથા પુત્રી છે.તેથી આ પરિવારને મદદ મળી રહે તે માટે સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહને પત્ર લખ્યો છે તેમજ રક્ષામંત્રી સાથે રૂબરૂ મુલાકાત પણ કરી હતી.સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદના પરિવાર માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે.

Advertisement


Share

Related posts

ભરૂચનાં ભોલાવ ગામ ખાતે રેડ કરી 4 જુગારીયાઓને ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

અભિનેત્રી જ્યોતિ સક્સેના રેડ કાર્પેટ એવોર્ડ સમારોહમાં આકર્ષક દેખાવમાં જોવા મળી.

ProudOfGujarat

નેત્રંગના આંજોલી ગામે કળિયુગી શ્રવણનો જનેતા પર હૂમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!