Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય-ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં..

Share

 
FILE PIC_જાણવા મળ્યા મુજબ સુરત ખાતે ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે..જેમાં ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં-તમામ પ્રતિમાઓને કૃત્રિમ તળાવ અથવા દરિયામાં જ વિસર્જિત કરવાની રહેશે તેમ જાણવા મળ્યું છે….

તાપી નદીમાં વધી રહેલા પ્રદૂષણને અટકાવવા મામલે નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે..દરિયા અથવા કૃત્રિમ તળાવઓમાં મૂર્તિઓ વિસર્જિત કરાશે તેમ જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

જંબુસર અલ મહમૂદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અલ મહમૂદ જનરલ હોસ્પિટલ ખાતે આજરોજથી જિલ્લા આરોગ્ય તેમજ વહિવટી તંત્ર દ્વારા કોવિડ ૧૯ હોસ્પિટલ તરીકેની મંજૂરી મળતા પંથકનાં દર્દીઓને રાહત મળશે.

ProudOfGujarat

વડોદરામાં સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત પ્રતિમા દર્શન માટે ખુલ્લી મુકાઈ

ProudOfGujarat

ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા શહીદોના પરિવારજનો માટે આર્થિક સહાયનો ચેક ભરૂચના કલેકટરશ્રીને અર્પણ કરાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!