Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ઉમરા ખાતે વિકલાંગો માટે વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન…

Share

શહેરના પીપલોદ સ્થિત ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાની દિવ્યાંગ બાળકોની શાળામાં સુરત મહાનગરપાલિકાના સહયોગથી અને સંસ્થાના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ ટેલરના માર્ગદર્શનથી આજે તા. ૧૫ મી ને મંગળવારે વિકલાંગો માટે યોજાયેલા વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું ઉદઘાટન શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાએ દીપ પ્રાગ્ટયથી કર્યું હતું. આ પ્રસંગે કનુભાઈ ટેલરે સૌને આવકારીને મહાપાલિકાનું આભારદર્શન સાથે રસીકરની મહત્તા જણાવી હતી. સવારે ૯-૩૦ થી બપોરે ૩-૦૦ દરમ્યાનના આ કેમ્પમાં ૧૮ વર્ષથી વધુ વયના ધોરણ ૧૧, ૧૨ અને કૉલેજના દિવ્યાંગ બાળકો તથા અન્ય દિવ્યાંગો મળી ૧૨૦ દિવ્યાંગોને લાભ ઉપલબ્ધ કરાવ્યાની માહિતી ચિરાગે આપી હતી.

જયદીપ રાઠોડ, સુરત

Advertisement

Share

Related posts

સચિન બંસલના નાવી નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડે એનએફઓમાં રૂ. 100 કરોડથી વધુનું ભંડોળ મેળવ્યું : ફંડનો ખર્ચ ગુણોત્તર સૌથી ઓછો છે, આ ફંડ હવે સબ્સ્ક્રીપ્શન્સ માટે ખુલ્યું.

ProudOfGujarat

નડિયાદ : જીલે જિંદગી કાર્યક્રમ અંતર્ગત યુવક-યુવતીઓ માદરે વતન જઇ દેશી રમતો રમ્યા

ProudOfGujarat

ભરૂચ સબજેલમાં ચરસની હેરાફેરીમાં ઝડપાયેલ સિરાજનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!