Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કોરોનાની મહામારીમાં બે પત્રકારો ગુમાવ્યા.

Share

સુરત જિલ્લાના ઉમરપાડાના વાડી ખાતે ખાતે રહેતા પત્રકાર રમેશભાઈ ભીમસિંહ ઠાકોર (ઉ.વ 63) નું આજરોજ દુઃખદ અવસાન થયું હતું. તેઓ છેલ્લા 15 વર્ષથી સંદેશ અને ગુજરાત મિત્ર દૈનિક સમાચાર પત્રોમાં ઉમરપાડા તાલુકાના સમાચારો લખતા હતા. તેઓ છેલ્લા પાંચ-છ દિવસથી માંદગીમાં સપડાય હતા. તેમને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારી હોવાથી માંડવી ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું આજરોજ સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરઃ સિક્યુરીટી એજન્સી દ્વારા લઘુતમ વેતનધારાનું ઉલ્લંઘન થયાની રજૂઆત

ProudOfGujarat

અમદાવાદ G-20 ની થીમ પર યોજાશે કાઈટ ફેસ્ટિવલ.

ProudOfGujarat

નડિયાદ : કણજરીમા ડમ્પર ટ્રકના લોનના હપ્તા બાબતે ૪ લોકોએ વેપારીને માર મારતાં પોલીસ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!