Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કોરોનાની મહામારીમાં બે પત્રકારો ગુમાવ્યા.

Share

સુરત જિલ્લાના ઉમરપાડાના વાડી ખાતે ખાતે રહેતા પત્રકાર રમેશભાઈ ભીમસિંહ ઠાકોર (ઉ.વ 63) નું આજરોજ દુઃખદ અવસાન થયું હતું. તેઓ છેલ્લા 15 વર્ષથી સંદેશ અને ગુજરાત મિત્ર દૈનિક સમાચાર પત્રોમાં ઉમરપાડા તાલુકાના સમાચારો લખતા હતા. તેઓ છેલ્લા પાંચ-છ દિવસથી માંદગીમાં સપડાય હતા. તેમને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારી હોવાથી માંડવી ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું આજરોજ સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

યુવાશક્તિ દિન ઉજવણીના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી દ્વારા 3 ઓગસ્ટ, 2021 સુધી ઓનલાઈન ભરતી મેળાનું આયોજન.

ProudOfGujarat

વલસાડ SOG એ ઓડિશાથી સુરત લઈ જઈ રહેલ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા સત્તા પક્ષ અને વિપક્ષ ના સભ્યો વચ્ચે ભારે હોબાળા વચ્ચે ગણતરી ના સમય માં સંપન્ન થઇ હતી………..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!