Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : સરકારની ગાઇડલાઈનનો પોલીસ મથક કે બહુમાળીમાં ભંગ કરનારને પણ સજા ફટકારશે અધિક કલેકટર.

Share

સુરત પોલીસ સ્ટેશન દ્વારા આશરે આશરે 25 થી 30 જેટલા આરોપીઓને કસ્ટડી રજુ કરવામાં આવે છે. સુરતના બહુમાળી બિલ્ડિંગમાં સોશીયલ ડિસ્ટન્સ અને માસ્કની સૂચનાની ખુલ્લેઆમ ધજાગરા જોવા મળે છે.

સુરતમાં નિયમિત આરોપીઓની કસ્ટડી મામલે બહુમાળી બિલ્ડિંગમાં આરોપીઓના સગા વકીલો તેમજ આરોપીને છોડવા માટેની પ્રોસિજર માટે આવતા લોકો ખુલ્લેઆમ કોરોનાની ગાઇડલાઈન અને ગુજરાતી હાઇકોર્ટમાં નીયમને નેવે મૂકી કામગીરી કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. કોરોનાની સરકારી ગાઈડલાઈનની કોઈ અમલવારી થતી નથી.

Advertisement

આગામી સમયમાં જાહેરનામા ભંગવાળા કિસ્સાઓમાં પકડાયેલી વ્યક્તિઓ ઉપર સી.આર.પી.સી કલમ 109,110,115 મુજબ ઉપજાવી કાઢેલી ફરીયાદ વાળા ચેપ્તર કેસમાં સરકાર તરફેના પોલીસ ફરિયાદી અને પોલીસ સાહેદો વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સુરતનાં અધિક કલેકટર ને આ તમામ મુદ્દાઓનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


Share

Related posts

નર્મદા જિલ્લામાં કોરોનાનાં વધુ નવા ૨૮ દર્દી કોરોના પોઝિટિવ : કુલ આંક ૨૧૧૮ એ પહોંચ્યો.

ProudOfGujarat

અમદાવાદમાં જાહેરમાં પેશાબ કરતા 8 લોકોના ફોટા પાડી મ્યુનિ.એ રૂ.100 દંડ કર્યો

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!