Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મુસ્લિમ વિદ્યાર્થીનીઓને નકાબ અને હિઝાબ મામલે વિરોધ નોંધાવી સુરતની જમીયતે ઉલેમાં એ હિન્દે આજે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

Share

સુરતની શિશુ વિહાર શાળા નકાબ અને હિઝાબ કાઢી નાખવા અંગેની સૂચના બાદ વિવાદ સર્જાયો હતો.બોર્ડની પરીક્ષા દરમ્યાન હિઝાબ નકાબ કઢાવવાની ઘટના બની હતી. પરંપરા મુજબ પહેરવેશ પહેરવાનો તેમજ ધાર્મિક ચિન્હ હોવાનો મુસ્લિમ સમાજે વાત કરી હતી. તમામ વિદ્યાર્થીનીઓ વાલીઓ સાથે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. શાળા દ્વારા નકાબ અને હિઝાબ કાઢી નાખવા દબાણ કરાતું હોવાના આક્ષેપ સામે વાલીઓએ કલેકટરને રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

પ્રથમ દિવસે પંચમહાલ જિલ્‍લાના ૨૦ ગામોમાં એકતા યાત્રા યોજાઇ ગ્રામજનોનો વ્‍યાપક પ્રતિસાદ

ProudOfGujarat

ભરૂચ : ઝનોર ગામની વિદ્યાલયના શિક્ષકને રાજ્યપાલ દ્વારા સન્માનિત કરાયા.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાના એરપોર્ટ લુકની કિંમત જાણી ચોંકી ઊઠશો, જુઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!