Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના કરંજ વિસ્તારની જય સંતોષી નગર સોસાયટીનાં રહીશોએ રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝને કારણે ફેલાતા વ્યાપક પ્રદુષણ સામે પાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Share

સુરતના કરંજ વિસ્તારની જય સંતોષી નગરનાં રહીશ મહિલા તેમજ પુરુષોનું એક ટોળું આજે સુરત મનપાની વરાછા ઝોનની કચેરીએ મોરચો માંડયો હતો.

આ સોસાયટીના રહીશોએ રહેણાંક વિસ્તારમાં ધમધમતા ઉદ્યોગોને કારણે વ્યાપક પ્રમાણમાં હવા પાણીનું પ્રદુષણ ફેલાતું હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ ઉદ્યોગોનું ગંદુ પ્રદુષિત પાણીને કારણે 24 કલાક દુર્ગંધ ફેલાતી હોવાનું જોરશોરથી જણાવ્યું હતું. આ અંગે તેઓએ એક આવેદનપત્ર પાઠવી રહેણાંક વિસ્તારમાં ઉદ્યોગોને પરવાનગી ન આપવા તેમજ હાલ અસ્તિત્વ ધરાવતા ઉદ્યોગો દ્વારા ફેલાવતું પ્રદુષણ કાયમી ધોરણે દૂર થાય તેવા પગલાં ભરવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : તરસાલીનાં પત્રકારની સામાજીક સંગઠનમાં જિલ્લા સ્તરે નિમણૂક કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ ના સોનેરી મહેલ ઢાળ વિસ્તાર ને અડીને આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદી પાણી નો ભરાવો થતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે..અને લોકો પૂછી રહ્યા છે આખરે ક્યારે તંત્ર જાગૃત થશે..?

ProudOfGujarat

ભરૂચ ખાતે કોવિડ રસીકરણના બીજા તબક્કામાં પોલીસ અધિક્ષક સહીત અધિકારીઓ તેમજ કલેકટરે કોવિડની રસી મુકાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!