Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : દેશ અને દિલ્હીમાં શાંતિમય માહોલ સર્જાય તે અર્થે નરેન્દ્ર મોદી વિચાર મંચના આઈ ટી સેલ દ્વારા સામુહિક હનુમાન ચાલીસાનાં 108 પાઠનું આયોજન કર્યું.

Share

સુરતના ઉધના ખાતે તપોનિધિ સંત શ્રી વિજીયાનંદજી મહારાજના સાનિધ્યમાં આ આયોજન હાથ ધરાયું હતું.

જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.તાજેતરમાં દેશ અને દિલ્હીમાં થઈ રહેલ CAA વિરોધમાં હિંસા થઇ રહી છે તે માટે શાંતિ પ્રસરે અને કોમી એકતાની ભાવના યથાવત રહે તે માટે હનુમાન ચાલીસાના પાઠનું ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ ટી સેલ) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે 50 થી વધુ મહિલાઓએ દેશની શાંતિ માટે પાઠ કર્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : સાયન ગ્રીનો કેમ પ્રાઇવેટ લિમિટેડમાં અગમ્ય કારણસર ભીષણ આગ લાગી.

ProudOfGujarat

રાજપીપળા સિવિલમાં સાઈક્રિયાટ્રિક સોસીયલ વર્કરના ઇન્ટરવ્યૂ યોગ્ય ઉમેદવરની નિમણૂક ન થઈ હોવાનો આક્ષેપ

ProudOfGujarat

ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પદેથી વિપુલભાઈ પટેલ એ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!