Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : દેશ અને દિલ્હીમાં શાંતિમય માહોલ સર્જાય તે અર્થે નરેન્દ્ર મોદી વિચાર મંચના આઈ ટી સેલ દ્વારા સામુહિક હનુમાન ચાલીસાનાં 108 પાઠનું આયોજન કર્યું.

Share

સુરતના ઉધના ખાતે તપોનિધિ સંત શ્રી વિજીયાનંદજી મહારાજના સાનિધ્યમાં આ આયોજન હાથ ધરાયું હતું.

જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.તાજેતરમાં દેશ અને દિલ્હીમાં થઈ રહેલ CAA વિરોધમાં હિંસા થઇ રહી છે તે માટે શાંતિ પ્રસરે અને કોમી એકતાની ભાવના યથાવત રહે તે માટે હનુમાન ચાલીસાના પાઠનું ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ ટી સેલ) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે 50 થી વધુ મહિલાઓએ દેશની શાંતિ માટે પાઠ કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ સુપર માર્કેટ ખાતે જર્જરીત ગેલેરી નો ભાગ ધરાસાઈ થતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં

ProudOfGujarat

સુરત તેમજ અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્ર નિર્માણ અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં એક જ વરસાદમાં તંત્રની પોલ ખુલી : જલારામ ફાટકના જાહેર માર્ગો ઉપર લીપાપોથીની કામગીરીથી વાહન ચાલકોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!