Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : અમરોલી વિસ્તારમાં આવેલી મારૂતિધામ સોસાયટીના 6 જેટલા ઘરોને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી.

Share

સુરતના અમરોલી વિસ્તારમાં રાત્રી દરમિયાન મારૂતિધામ સોસાયટીમાં ચોરોએ 6 જેટલા ઘરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં સાતથી આઠ લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.ચોરી ધટના અંગે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી પ્રમાણે, અમરોલી વિસ્તારમાં આવેલી મારૂતિધામ સોસાયટીના 6 જેટલા ઘરોમાં ઉત્તરાયણની રાત્રે ચોરી કરવામાં આવી હતી. મારૂતિધામ સોસાયટીમાં પરિવાર બહાર ગયા હતા તેવા ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને રોકડ, દાગીના સહિતનો સાતથી આઠ લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. ધટનાના પગલે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કાવી ગામથી 8 માસ અગાઉ સગીરાનું અપહરણ કરનાર આરોપીને સગીરા સાથે ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

*નિવૃત આર્મી મેનના પુત્રની મહેનત રંગ લાવી,પાસ કરી યુ.પી.એસ.સીની પરીક્ષા *પંકજ યાદવે આસિસ્ટન્ટ કમાન્ડરના કામ સાથે કરી સખત મહેનત

ProudOfGujarat

ગોધરા : લોકડાઉનનાં માહોલમાં સોનીવાડ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો 6 જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!