Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં જાગૃત નાગરિકો અને વર્સેટાઇલ માયનોરીટિઝ ફોરમ દ્વારા કેન્દ્ર સરકારે પાસ કરેલો ગેર બંધારણીય કાળો કાયદો પરત ખેંચવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

Share

દેશભરમાં કેન્દ્ર સરકારે પાસ કરેલા CAB અને NRC ના કાયદાનો ભારે વિરોધ થઈ રહીયો છે. લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ત્યાં NRC બાદ હવે CAB નાગરીત્વ બિલ જે સંપૂર્ણપણે મુસ્લીમ વિરોધી કાયદો છે. તેમજ દેશમાં કોમી ભેદભાવ ઊભો કરવાવાળો અને ભાવીનાં બંધારણ વિરોધનો કાયદો છે તે અંગે રજૂઆત કરતું આવેદનપત્ર સુરતનાં જાગૃત નાગરિકો અને વર્સેટાઇલ માયનોરિટિઝ ફોરમ દ્વારા કેન્દ્ર સરકારના કાળા કાયદાનો વિરોધ કરતું આવેદનપત્ર સંસ્થાનાં પ્રમુખ ઈશતીયાક પઠાણ, બાબુ પઠાણ સહિતનાં આગેવાનોએ દેશમાં જે કાયદાનો વિરોધ લોકો કરી રહ્યા છે. તેને દબાવવા પોલીસબળ વાપરવામાં આવી રહ્યું છે તે ખોટુ%E

Advertisement

Share

Related posts

નડિયાદ : વિકાસની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે બૃહદ ખેડાના સરપંચોનો એક દિવસીય સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના ઉમલ્લા ખાતેથી ૧ લાખ ઉપરાંતનો દારૂ જપ્ત કરાયો…ક્યારે બંધ થશે સંપૂર્ણ રીતે દારૂબંધી

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો અકસ્માત જોન, વધુ એક અકસ્માતમાં બે વ્યક્તિઓ ઘાયલ

ProudOfGujarat
error: Content is protected !!