Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સિંગણપોર નજીક આવેલ તાની હોસ્પિટલના તબીબની બેદરકારીના પગલે પ્રસ્તુતાનું મોત થયું હોવાની ધટનામાં તબીબ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share

આજરોજ સુરતના સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલ ડો.સગુણા પટેલની હોસ્પિટલ તાનીમાં એક પ્રસ્તુતાને ડિલિવરી માટે લાવવામાં આવી હતી જોકે તેની હાલત ગંભીર થતાં તેને પ્રથમ મહાવીર હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યાથી પ્રાણનાથ હૉસ્પિટલમાં લઈ જતાં ત્યાં હાજર તબીબે પ્રસ્તુતાને મૃત જાહેર કરી હતી. જયારે પ્રસ્તુતાના પરિવારજનોએ પ્રસ્તુતાના મોત માટે ડો.સગુણા પટેલને જવાબદાર ઠેરવીને તેની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપો કર્યા હતા અને તબીબ ડો.સગુણા પટેલ સામે પરિવારજનોએ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રંગરેલીયા-ભરૂચની પૂર્વ પટ્ટીના ભાજપ નેતાનો સેક્સ કાંડ, વીડિયો વાયરલ થતા હડકંપ

ProudOfGujarat

વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સતિષ પટેલ (નિશાળિયા) ના ૬૦ મા જન્મ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ:નાણાકીય છેતરપિંડીના અલગ-અલગ બનાવોમાં છેલ્લા છ મહિનામાં રૂપિયા ૧૧,૯૮,૮૯૪ પરત મેળવી આપતી ભરૂચ સાઇબર ક્રાઇમ સેલની ટીમ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!