Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સિંગણપોર નજીક આવેલ તાની હોસ્પિટલના તબીબની બેદરકારીના પગલે પ્રસ્તુતાનું મોત થયું હોવાની ધટનામાં તબીબ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share

આજરોજ સુરતના સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલ ડો.સગુણા પટેલની હોસ્પિટલ તાનીમાં એક પ્રસ્તુતાને ડિલિવરી માટે લાવવામાં આવી હતી જોકે તેની હાલત ગંભીર થતાં તેને પ્રથમ મહાવીર હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યાથી પ્રાણનાથ હૉસ્પિટલમાં લઈ જતાં ત્યાં હાજર તબીબે પ્રસ્તુતાને મૃત જાહેર કરી હતી. જયારે પ્રસ્તુતાના પરિવારજનોએ પ્રસ્તુતાના મોત માટે ડો.સગુણા પટેલને જવાબદાર ઠેરવીને તેની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપો કર્યા હતા અને તબીબ ડો.સગુણા પટેલ સામે પરિવારજનોએ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર ટ્રાફિક બ્રિગેડનાં માનદ સેવકોની ભરતી તા-૨૯/૧૨ શનીવારે…..

ProudOfGujarat

વિરમગામ ના સુખી-સંપન્ન પારિવારીક માહોલ ને છોડી 24 વર્ષની દિકરી આગામી 27 મી જાન્યુઆરીના રોજ દિક્ષા અંગીકાર કરશે.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજ પરની લાઇટો ચાલુ બંધ થતાં વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!