Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ફાયર વિભાગનો સપાટો યથાવત રાખવામાં આવ્યો.

Share

સુરતના ફાયર સેફટીના અભાવ ધરાવતી ઇમારતોને ફાયર વિભાગ દ્વારા નોટીસ બાદ સીલીગની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરતના કતારગામ વિસ્તારમાં વહેલી સવારે ફાયર વિભાગ દ્વારા 55 દુકાનોને સિલ કરવામાં આવી કતારગામમાં આવેલ રાજદીપ કોમ્પ્લેક્ષમાં સેફટીના અભાવને લઈ કાર્યવાહી કરવામાં આવી તો બીજી તરફ મહિધરપુરા વિસ્તારમાં ડાયમંડ વિલેજ કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યું .અગાવના દિવસોમાં સૂરતમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની ધટનામાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યા હતા .જેને લઈ તેમાં જવાબદાર અધિકારી સામે પગલાં પણ ભરવા આવ્યા છે શહેરમાં આવી બીજી હોનારતના સર્જાય તેના ભાગ રૂપે ફાયર વિભાગ શહેરની તમામ મોલ,કોમ્પ્લેક્ષ, કંપની,અને અન્ય ઈમારતોમાં ફાયર સેફટીની ચકાસણી કર્યા બાદ પ્રથમ નોટિસ આપી કામગીરી પૂર્ણ કરવા સમય આપે છે અને ત્યાર બાદ સેફટીના અભાવને લઈ મિલકતોને સીલ કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

ઓલપાડ તાલુકાનાં ’13 રન એન્ડ રાઇડર ગૃપ’ નાં સભ્યો કોરોના મહામારી સામે બાથ ભીડવા સંકલ્પબદ્ધ…

ProudOfGujarat

ભરૂચ : RTE એકટ હેઠળ રદ થયેલ ફોર્મ અંગે મહત્વની રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ એ ડિવિઝન પોલીસની હદ વિસ્તારમાં અંગત અદાવતમાં બે ઈસમો વચ્ચે ઝપાઝપી થતાં ફરિયાદીએ સ્વ બચાવ માટે આરોપીને હાથમાં ચપ્પુ અછડતું મારી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!