Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં હવામાનની અસરથી રોગચાળાનો કહેર

Share

મહાવાવાઝોડાની અસરને કારણે દિવાળી બાદ પણ ચોમાસાની ઋતુ અનુભવાતી હોય જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થતાં રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે અને શહેરની હોસ્પિટલો દર્દીઓથી ભરચક જોવા મળી રહી છે. ઓક્ટોબર માસમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હૉસ્પિટલમાં જ 800 થી વધુ ડેન્ગ્યુના કેસો તથા 500 થી વધુ વાયરલ ઇન્ફેકશન અને 350 જેટલા તાવના કેસો નોંધાયા છે. જે જોતાં સમગ્ર શહેરની સ્થિતિ ગંભીર હોવાનું સૂચવી જાય છે અને લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. શું તંત્ર આ બાબતે ગંભીરતાથી લેશે ?

Advertisement

Share

Related posts

વડોદરાના આનંદપુરા ખાતે ગામ વિકાસ સંઘ – ખાદી એમ્પોરિયમ દ્વારા ખાદીમાંથી ૨૦૦ કેસરિયા ટોપી તૈયાર કરી.

ProudOfGujarat

અમદાવાદના પ્રખ્યાત મણિનગરના દાસ ખમણના ચટણીમાંથી જીવડા નીકળતા ગ્રાહકોમાં ભારે રોષ.

ProudOfGujarat

મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા ૨૧ પરિવારોને ધાબળા વિતરણ કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!