Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ડેન્ગ્યુમાં સપડાયેલ વિધાર્થીનું મોત થતાં આક્રોશ

Share

સુરતના માનદરવાજા વિસ્તારમાં રહેતાં 13 વર્ષીય દાનીશ અસગર અલીનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ થતાં આરોગ્ય તંત્રની રેઢિયાળ કામગીરીના કારણે માતાપિતાએ માસૂમ બાળકને ગુમાવવાનો વારો આવ્યો હતો. દાનીશને 22 મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું અને આ વિસ્તારમાં બીજા 8 થી 10 ડેન્ગ્યુના કેસ હોવાથી અને ડેન્ગ્યુમાં એક પછી એક મોતનો સિલસિલો ચાલુ રહેતાં આક્રોશ સાથે મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતાં.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ફુલવાડી ગામમાં ઘરમાં સૂતેલા પુત્રને સર્પે દંશ દેતા, પુત્રની ચિંતામાં માતાનું એટેકથી મોત.

ProudOfGujarat

ભરૂચ-સ્ટેશન સર્કલ નજીક રિક્ષામાં આગ થી અફરાતફરી નો માહોલ સર્જાયો-કોઈ જાનહની નહિ

ProudOfGujarat

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમના તાલીમાર્થીઓને ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડની સહાયથી સિલાઈ મશીન અર્પણ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!