Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ડેન્ગ્યુમાં સપડાયેલ વિધાર્થીનું મોત થતાં આક્રોશ

Share

સુરતના માનદરવાજા વિસ્તારમાં રહેતાં 13 વર્ષીય દાનીશ અસગર અલીનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ થતાં આરોગ્ય તંત્રની રેઢિયાળ કામગીરીના કારણે માતાપિતાએ માસૂમ બાળકને ગુમાવવાનો વારો આવ્યો હતો. દાનીશને 22 મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું અને આ વિસ્તારમાં બીજા 8 થી 10 ડેન્ગ્યુના કેસ હોવાથી અને ડેન્ગ્યુમાં એક પછી એક મોતનો સિલસિલો ચાલુ રહેતાં આક્રોશ સાથે મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતાં.

Advertisement

Share

Related posts

156 માંગરોળ વિધાનસભા મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક દ્વારા ચૂંટણી અધિકારીની મંજૂરી વિના પ્રચારમાં વપરાતા 5 જેટલા વાહનો પકડયા.

ProudOfGujarat

નડિયાદના યુવકે લોન માટે ગૂગલ સાઈટ પર સર્ચ કરતા ૫૪ હજાર ગુમાવ્યા

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ત્રણ તલુકાઓમાં SRF ફાઉન્ડેશન દ્વારા ૩૦ દિવસીય સમર કેમ્પનુ આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!