Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : નશાબાજ ડ્રાઈવરો પર એસ.ટી. વિભાગની લાલ આંખ

Share

તાજેતરમાં એક નશાબાજ બસ ડ્રાઇવરે છોટાઉદેપુરની બસ વડોદરાના બદલે રાજપીપળા ડેપોમાં લઈ જતાં સુરત એસ.ટી. વિભાગે તેની ગંભીર નોંધ લઈ અને ડ્રાઈવરનો બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ કર્યા બાદ જ ફરજ પર ચઢવાનો આદેશ કર્યો છે.
વધી રહેલા અકસ્માતો તેમજ નશાખોર ડ્રાઈવર કંડકટરો સામે એસ.ટી વિભાગે કડક હાથે કામ લેવાનું નક્કી કરી ડ્રાઈવર કંડક્ટરોને નોકરી પર ચઢતા પહેલાં નશો કર્યો છે કે નહીં તેની બ્રેથ એનેલાઈઝર વડે તપાસ કરવાનું અને બ્રેથ એનેલાઈઝરનો રિપોર્ટ નેગેટિવ આવે તો કડક કાર્યવાહી કરવાનું ફરમાન કરતાં નશાખોર ડ્રાઈવર-કંડક્ટરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. સાથોસાથ એ પણ જોવું રહ્યું કે આ નિયમનો અમલ કયાં સુધી થાય છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં બાઈક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો… 

ProudOfGujarat

આગામી ૫ માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષાના કાઉન્ટ-ડાઉનનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ-કરમાડ ગામ ખાતેથી ૮ ફૂટ લાંબો અજગર ઝડપાયો-સ્થાનિકોએ અજગરને વાઈલ્ડ લાઇફ વોર્ડનને સોંપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!